Vaishnav Jan To - Sanjeevani Bhelande
Singer : Sanjeevani Bhelande
Composer : Traditional
Lyrics : Narsinh Mehta
Label : Rajshri Soul
Singer : Sanjeevani Bhelande
Composer : Traditional
Lyrics : Narsinh Mehta
Label : Rajshri Soul
Vaishnav Jan To Lyrics in Gujarati
(વૈષ્ણવ જન તો તેને કહિયે લિરિક્સ ગુજરાતીમાં)
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
મોહ માયા વ્યાપે નહિ જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
વણ લોભી ને કપટ રહિત છે
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા
કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
મોહ માયા વ્યાપે નહિ જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
વણ લોભી ને કપટ રહિત છે
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા
કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
ConversionConversion EmoticonEmoticon